News of Wednesday, 3rd November 2021
ગુજરાત રાજયનાં સામાન્ય વહીવટ વિભાગના સેકશન અધિકારીઓની અરસ-પરસ બદલી
રાજકોટ તા. ૩ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગનાં સેકશન અધિકારીઓની અરસ-પરસ બદલી કરવામાં આવી છે. તેમ સામાન્ય વહીવટ વિભાગનાં સેકશન અધિકારી બી. પી. ઉપાધ્યાય અને સરકારના નાયબ સચિવ સિમરન પોપટાણીઍ જણાવ્યું છે.
(4:46 pm IST)