News of Friday, 3rd December 2021
પરિમલ પંડ્યા સહિત ૧૬ ઓફિસરોને આઈએએસ કેડરમાં સમાવિષ્ટ કરાયા
અમદાવાદના એડિશનલ કલેક્ટર અને રાજકોટ ખાતે કોવિડ મહામારી સમયે ઉત્કૃષ્ટ કામગીરી બજાવનાર તત્કાલીન રાજકોટના એડિશનલ કલેક્ટર શ્રી પરિમલ પંડ્યા સહિત ૧૬ અધિકારીઓને આઇ.એ.એસ કેડરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આમ તેઓ હવેઆ તમામ અધિકારીઓ આઇએએસ ઓફિસર બની ગયા છે.
(8:13 pm IST)