News of Tuesday, 4th January 2022
રાજકોટ-સુરત અને વડોદરાના પોલીસ કમિશનર આ મહિનાના અંત સુધીમાં બદલાશે
રાજકોટઃ ઘણા સમયથી શહેરના પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની બદલી થવાની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે આધારભુત સુત્રોમાંથી જાણવા મળેલી માહિતી મુજબ આ મહિનાના અંત સુધીમાં શ્રી અગ્રવાલની બદલી થઇ જશે. સાથોસાથ સુરત અને વડોદરાના પોલીસ કમિશનરની પણ બદલી થઇ જશે તેમ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે.
(10:55 am IST)