ગુજરાત
News of Saturday, 4th February 2023

ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય : સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ

ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળે છે .સમગ્ર રાજ્યમાં સોમવારથી અમલ થશે વધુમાં મળતી વિગત મુજબ એડહોક ધોરણે અમલમાં નવી જંત્રી રહેશે, તેમજ રાજ્યમાં સર્વે  સહિતની કામગીરી  પણ ચાલુ રહેશેમ વધુમાં સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં નવી જંત્રી અમલમાં આવશે તેમ જાણવા મળે છે, આજે રાત સુધીમાં પરિપત્ર બહાર પડી જશે તેમ સૂત્રો જણાવે છે,રાજ્યમાં બાર વરસ બાદ જંત્રીમાં વધારો થનાર છે

 

(7:52 pm IST)