News of Monday, 5th December 2022
મતાધિકારનો ઉપયોગ કરવાનો અનહદ આનંદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ચેહરા પર ઝલકાયો
રાજકોટ::મતાધિકારનો ઉપયોગ કરવાનો અનહદ આનંદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ચેહરા પર ઝલકાઈ આવે છે.દેશના 72 વર્ષની ઉંમરના વડાપ્રધાન 900 કિલોમીટર દૂરથી અમદાવાદ આવ્યા અને અત્યારે રાણીપમાં વોટ આપી આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું કે આશા રાખું છું કે તમે એમનાથી વધારે દૂર કે વ્યસ્ત નહિ હોવ, એટલે આજે તમારો તથા તમારા પરિવારના દરેક સભ્યનો વોટ જરૂર કરાવો.
(10:24 am IST)