ગુજરાત
News of Thursday, 6th May 2021

ભંગારના ત્રણ-ચાર ગોડાઉનમાં આગ ફાટી નિકળી

રાજકોટ : અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર ૪૮ નવજીવન હોટલ પાછળ ભંગારના ત્રણથી ચાર ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલી ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ૮ થી વધુ ફાયર ફાયટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.

(3:13 pm IST)