નવસારીના ચીખલી કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ અને કોન્સટેબલ દ્વારા આગોતરા જામીન અરજી
પીઆઇ, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લવાયેલા બે યુવાનોના કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લવાયેલા બે યુવાનોના કસ્ટોડીયલ ડેથ કેસમાં પીઆઇ, પીએસઆઇ સહિત ચાર જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચકચારી કેસમાં ચીખલીના તત્કાલીન પીઆઇ અજિતસિંહ વાળા અને કોન્સટેબલ શકિતસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે..
નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં પુછપરછમાં લેવાયેલા આદિવાસી સમાજના બે યુવાનોએ પોલીસ સ્ટેશનના કોમ્પયુટર રૂમમાં એક જ વાયરથી ફંદો બનાવી આપઘાત કરી લીધો હતો. તારીખ 21મી જુલાઇના રોજ બનેલી કસ્ટોડીયલ ડેથની ઘટના શરૂઆતથી જ શંકાસ્પદ હતી. ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી