અમદાવાદમાં ક્રિષ્ણ ભોગ ગોલાવાલાનું લોન્ચિંગઃ મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટઃ ફેમસ બ્રાંડ ક્રિષ્ન ભોગ લસ્સીવાલા ની નવી બ્રાંડ ક્રિષ્ન ભોગ ગોલાવાલાનું લોન્ચિંગ ત્થા અમદાવાદ માં પ્રહલાદ નગર ખાતે પ્રથમ આઉટલેટ ના ઓપનીંગ પ્રસંગે અમદાવાદ વેજલપુર ના ધારાસભ્ય શ્રી અમીતભાઈ ઠાકર, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓ ના હસ્તે બ્રાંડ નું લોન્ચિંગ આ પ્રસંગે, અમદાવાદ ના જાણીતા બિલ્ડર ત્થા રઘુવંશી અગ્રણી ઉમંગભાઈ ઠક્કર, કામનાથ ગ્રૂપ ના ચેરમેન પ્રિયવદનભાઈ કક્કડ, શેર બજાર નિષ્ણાત પરેશભાઇ વાઘાણી, સૌરાષ્ટ્ર ના લીડીંગ બિલ્ડર કિરીટભાઇ ગંગદેવ, ગુજરાત ની લીડીંગ લો ફર્મ જશાણી એન્ડ કંપનીના યશવંતભાઈ જશાણી LMP ના ભરતભાઇ ઠક્કર, એકોનો બ્રોકિંગ ના CEO સંજયભાઈ કોટક, પ્રાગટય ગ્રૂપ ના ચેરમેને દિવ્યેનભાઈ રાઈઠઠ્ઠા, માધવપુર થી ડો બી. ટી. કારિયા, સોસિયલ એક્ટીવીસ્ટ શૈલેષભાઈ ગણાત્રા, ચાર્ટડ એકાઉન્ટ શરદભાઈ વિઠ્ઠલાણી, એમીરેટ્સ એર્લાયન્સ ના સંજય જોધાની ઓમ એકશપોર્ટ રાજકોટ કિરીટભાઈ ઘેલાણી, તળપ્તી બેકરી ના કલ્પેશ્ભાઇ પટેલ, સામાજીક અગ્રણી ભૂષણભાઈ વૈષ્ણવ, સહિત ઘણા બધા અગ્રણીઓ ઉપસ્થિ રહ્યા હતા, તેમજ ર્ંલોહાણા મહાપરિસદ ના પ્રેસિડેન્ટ સતીષભાઈ વીઠલાણી, ઇસકોન ગ્રૂપ ના ચેરમેન પ્રવીણભાઈ કોટક, આન ગ્રૂપ ના ચેરમેન નીતિનભાઈ રાયચૂરા, આબાદ ડેરી ના મોભી ત્થા વલ્લભભાઈ વાડોદરિયા, INTUC ના પ્રેસિડેન્ટ સંજયભાઈ લખાણી, તરફથી શુભેચ્છા સંદેશાઓ પ્રાપ્ત થયેલ. જે બદલ લસ્સીવાલા પરિવાર વતી હરેશભાઇ તથા રાજેશભાઇ દાવડા આ આભાર વ્યકત કર્યો હતો.