ગુજરાત
News of Wednesday, 7th April 2021

રાજકોટના જમાઇ અને ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ આર.પી. ધોળકિયાનું નિધન

ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ આર. પી. ધોળકિયાનું દુઃખદ અવસાન થયું છે. શ્રી ધોળકિયાએ અનેક વખત મહત્વના પ્રસંગોએ પોતાની સેવાઓ આપી હતી. તેઓ રાજકોટના જમાઈ થતા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેમણે ૧૯૭૦ માં ગ્રેજ્યુએસન કર્યું હતું

(11:11 pm IST)