News of Friday, 7th May 2021
નવસારી જિલ્લાના તાલુકા માં આજે ૧૪૬ નવા કેસો....૧૪૦ દર્દી ઓ સાજા થયા...
જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા )વાપી : નવસારી જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૭ મી મે નાં રોજ ૧૪૬ નવા કેસો આવેલ છે, તેમજ બે દર્દી ઓ નાં અવસાન થયેલ છે.
જોકે તેમની સામે ૧૪૦ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે. હાલમાં ૧૧૯૬ દર્દી ઓ સારવાર હેઠળ છે.
(7:01 pm IST)