ગુજરાત
News of Monday, 7th September 2020

પાલનપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા 3 લોકોના કરૂણમોત : એક ઘાયલ

બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ : વધુ લોકો દટાયાની આશંકાએ શોધખોળ ચાલુ

બનાસકાંઠાના પાલનપુરના સેજલપુરા ગામમાં મકાનની દિવાલ પડતા 4 લોકો દટાયા હતા જેમાંથી 3ના મોત થયા છે બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ થયું છે જયારે અન્ય એક ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો છે વધુ લોકો દટાયાની આશંકાએ શોધખોળ ચાલુ છે 

(12:39 pm IST)