News of Monday, 10th January 2022
પૂ.લાલબાપુના આર્શીવાદ લેતા ક્ષત્રિય સમાજના આગેવાનો
રાજકોટઃ ભૂચર મોરી ધ્રોલ શોર્ય કથાનું આયોજન નિર્વિઘ્ને પૂર્ણ થવાથી પૂ.સંત શ્રી લાલબાપુના સર્વશ્રી ડો. જ્યેન્દ્રસિંહ જાડેજા (પ્રોગ્રામના સંચાલક) શ્રી પી.ટી.જાડેજા, શ્રી દીપકસિંહ ઝાલા (સુપ્રીરિટેડેન્ટ) ડો.ધ્રુવકુમારસિંહ જાડેજાએ આર્શીવાદ લીધા હતા.
ડો. જયેન્દ્રસિંહ જાડેજા એ કહયું કે ક્ષત્રિય સમાજમાં પહેલા ગાયત્રી ઉપાસક વિશ્વામિત્ર અને બીજા પૂ.લાલબાપુ છે.
(3:30 pm IST)