News of Saturday, 10th July 2021
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આંકડાકીય સેવા સંવર્ગના સંયુક્ત નિયામક એવા આઠ અધિકારીઓની બદલી : અમરેલીના જિલ્લા આયોજન અધિકારી ડી.એ. ગોહિલને નાયબ નિયામક તરીકે ગાંધીનગર મુકાયા
અમદાવાદ : સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આંકડાકીય સેવા સંવર્ગના સંયુક્ત નિયામક એવા આઠ અધિકારીઓની બદલીના હુક્મો થયા છે જેમાં અમરેલીના જિલ્લા આયોજન અધિકારી ડી.એ. ગોહિલને નાયબ નિયામક તરીકે ગાંધીનગર મુકાયા છે આ સિવાયની બદલીની વિગત આ મુજબ છે
(12:26 am IST)