ગુજરાત
News of Friday, 14th May 2021

ગુજરાત ઉપર વાવાઝોડાનું જોખમ વધ્યું: પોરબંદરના માધવપુર પંથકમાં હેલીકોપ્ટર દ્વારા સાઈરન વગાડી લોકોને સાવધાન કરાયા: ૧૮ તારીખે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે વાવાઝોડું

સંભવિત વાવઝોડા પહેલા તકેદારી રાખવા જેવી બાબતો * સુચનાનો અમલ કરો * ખેતરમાં ઉભેલ પાક લણણી થાય એમ હોય તો લણી લો * લીધેલ જણસ અને ધાસચારાને વ્યવસ્થિત જગ્યાએ રાખો * રહેઠાણ આસપાસના જોખમી ઝાડને કાપી નાખો * જાનમાલનું નુકસાન ન થાય તે માટે તકેદારી લો * અફવાથી બચો

(8:15 pm IST)