ગુજરાત
News of Saturday, 14th May 2022

એસટી બોર્ડમાં ૭ ઉચ્‍ચ અધિકારીઓની બદલી : પરમાર ભાવનગર મુકાયા

     સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કુલ સાત અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં  સેન્‍ટ્રલ ઓફિસના આર.ડી.ગળચરને ખરીદ નિયામક પદેથી મુખ્‍ય તાલીમ અને માનવ સંસાધન વ્‍યવસ્‍થાપક તરીકે, વી.એચ.શર્માને સેન્‍ટ્રલ ઓફિસથી વલસાડ ડિવિઝનમાં ડી.એમ.ઇ. અને ઇન્‍ચાર્જ વિભાગીય નિયામક તરીકે, એ.કે.પરમારને અમદાવાદથી ભાવનગર વિભાગીય નિયામક તરીકે,   બી.આર.ડીંડોરને નાયબ મુખ્‍ય યાંત્રિક ઇજનેર સેન્‍ટ્રલ ઓફિસ અમદાવાદ તરીકે,  આર.જે.નિર્મળને ભુજ ડેપો મેનેજર તરીકે, એન.કે.ઠક્કરને ભુજ ડિવિઝનના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર તરીકે અને સેન્‍ટ્રલ ઓફિસમાં ફરજ બજાવતા ડી.ટી.જેઠવાને ગોધરા ડી.ટી.ઓ. અને ઇન્‍ચાર્જ વિભાગીય નિયામક તરીકે મુકવામાં આવ્‍યા છે.

 

(2:03 pm IST)