News of Tuesday, 14th June 2022
નરેન્દ્રભાઇની પાવાગઢ મુલાકાતઃ મંદિર ગુરૂવાર બપોરથી શનિવાર બપોર સુધી બંધ
વડાપ્રધાન નરેન્દ્રભાઇની પાવાગઢ મુલાકાતને ધ્યાનમાં લઇ પાવાગઢ મંદિર ગુરૂવાર ૧૬ જુન બપોરે ૩ કલાકથી શનિવાર ૧૮ જુન બપોરે ૩ કલાક સુધી બંધ રહેશે. આ નિર્ણય પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો છે.
(5:12 pm IST)