News of Saturday, 14th November 2020
નરહરી અમીનને કોરોના પોઝીટીવ
યુ.એન.મહેતામાં દાખલ થયા
ભાજપના રાજયસભાના સાંસદ અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી શ્રી નરહરિભાઇ અમીનને કોરોના વળગ્યો છે.તેમનો ટેસ્ટ પોઝીટીવ આવતા તેમને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે તેમણે ટવીટ કરી આ માહિતી જાહેર કરી છે.
(4:15 pm IST)