News of Tuesday, 15th June 2021
અમદાવાદની સુપ્રસિધ્ધ રથયાત્રા કાઢવા માટે સત્તાવાર મંજૂરી માંગી
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશ્નર પાસે મંજૂરી મંગાઇ, રથયાત્રામાં રથ, ભજન મંડળી, ગજરાજ, અખાડા સાથે માંગી મંજૂરી, જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગીની રજૂઆત, માત્ર રથ નહિ પરંતુ રથ સાથે ગજરાજ પણ યાત્રામાં જોડાવા માંગ
(3:28 pm IST)