News of Wednesday, 15th September 2021
નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને લઈને નારાજગી: નવા મંત્રીમંડળમાં કુંવરજીભાઇ બાવળીયાને મહત્વનું સ્થાન આપવા માગ
અખિલ ગુજરાત કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષએ પીએમને લખ્યો પત્ર: કુંવરજીભાઇને મંત્રીમંડળમાંથી પડતા મુકાશે તો કોળી સમાજનું અપમાન ગણાશે
અમદાવાદ : નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરીને લઈને નારાજગી જોવા મળે છે નવા મંત્રીમંડળમાં કુંવરજીભાઇ બાવળીયાને મહત્વનું સ્થાન આપવા માગ ઉઠી છે અખિલ ગુજરાત કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષએ પીએમને પત્ર લખ્યો છે કુંવરજીભાઇને મંત્રીમંડળમાંથી પડતા મુકાશે તો કોળી સમાજનું અપમાન ગણાશે તેમ પણ પત્રમાં જણાવ્યું છે
(7:38 pm IST)