News of Sunday, 16th May 2021
નવસારી જિલ્લામાં કોરોના કહેર : આજે વધુ ૯૨ કેસો નોંધાયા..
( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લાના તાલુકામાં આજે એટલે કે ૧૬ મી મે નાં રોજ ૯૨ નવા કેસો તેમજ ૧ દર્દી નુ અવસાન થયેલ છે.
જેની સામે આજે ૭૭ દર્દી ઓ સાજા થઈ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૧૯૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.
(7:46 pm IST)