ગુજરાત
News of Wednesday, 17th February 2021

શ્રી અયોધ્યા રામ મંદિર માટે સ્વામિનારાયણધામ વાસણા દ્વારા ૨૫ લાખ અર્પણ

રાજકોટ :શ્રી રામ જન્મ ભુમી મંદીર નિર્માણ સમર્પણ નિધી શ્રી સ્વામિનારાયણ ધામ વાસણા અમદાવાદ દ્વારા રૂ.૨૫ લાખ રૂપિયા પ.પુ.નિલેપસ્વામિ તથા અન્ય.સંતો.નાયબ.મુખ્યમંત્રી માં.શ્રી.નિતિનભાઈ પટેલ. વિશ્વ હિન્દુ પરિષદ.ઉ.ગુજરાત.મંત્રી શ્રી અશ્વીનભાઈ પટેલ, સંગઠન મંત્રી શ્રી.રાજેશભાઈ પટેલ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ શ્રી ધિરુભાઈ કપુરીયાને અર્પણ કરવામાં આવ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:58 pm IST)