News of Monday, 17th May 2021
૧૯૯૮માં કંડલામાં ભયાનક વાવાઝોડુ આવેલુઃ ભારે ખાના ખરાબી સર્જેલી
ગુજરાતમાં ૯ જૂન ૧૯૯૮માં કચ્છ જિલ્લાના કંડલામાં ભયાનક વાવાઝોડું આવ્યું હતું. એટલે આજથી ૨૩ વર્ષ પહેલા વાવાઝોડું આવ્યું હતું. જેમાં ૧૧૭૩ લોકોના મોત થયા હતા. આ સાથે ૧૭૭૦થી વધુ લોકો લાપતા થયા હતા. જોકે, આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
(3:25 pm IST)