ગુજરાત
News of Sunday, 18th October 2020

યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામી : દર્શન માટે મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી લાઈન લાગી : સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

અંબાજી : આજે બીજા નોરતે યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે ભક્તોની  ભારે ભીડ જામી છે માતાજીના દર્શન કરવા  માટે મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી લાઈન લાગી છે લાંબી લાઇનને કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે

(5:19 pm IST)