ગુજરાત
News of Thursday, 10th June 2021

નવસારી જિલ્લામાં કોરોનાના વળતા પાણી :આજે ૧૫ નવા કેસો નોંધાયા : વધુ ૨૮ દર્દીઓ કોરોના મુકત થયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લામાં આજે એટલે કે ૧૦ મી જૂન નાં રોજ ૧૫ નવા કેસો નોંધાયા છે, જેની સામે ૨૮ દર્દીઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લામાં હાલ ૧૪૯ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:01 pm IST)