ગુજરાત
News of Wednesday, 21st July 2021

રાજ્યના 10 નાયબ કલેકટર સવર્ગના અધિકારીઓને પ્રિ-સ્કૂટીની ઓફિસર, iORA, મહેસુલ તપાસણી કમિશનર કચેરી ગાંધીનગર તરીકે ફરજ બજાવવા હુકમો

વી.એસ.રાજપૂત, શ્રીમતી મમતા પ્રજાપતિ, ભગીરથ આહીર, શ્રીમતી તૃપ્તિ વ્યાસ, વી.કે. જોશી, એમ.કે.ગૌતમ, તુષાર જાની, કૌશિક મોદી, ભાવેશ દવે, વી.આઈ.પ્રજાપતિને મહેસુલ તપાસણી કમિશનર ગાંધીનગરના હવાલે મુકાયા

અમદાવાદ :  રાજ્યના 10 નાયબ કલેકટર સવર્ગના અધિકારીઓને પ્રિ-સ્કૂટીની ઓફિસર,iORA , મહેસુલ તપાસણી કમિશનર કચેરી ગાંધીનગર તરીકે ફરજ બજાવવા હુકમો કરાયા છે જેમાં વી.એસ.રાજપૂત.શ્રીમતી મમતા પ્રજાપતિ.ભગીરથ આહીર.શ્રીમતી તૃપ્તિ વ્યાસ. વી.કે. જોશી.એમ.કે.ગૌતમ,તુષાર જાની ,કૌશિક મોદી,ભાવેશ દવે,વી.આઈ.પ્રજાપતિને મહેસુલ તપાસણી કમિશનર ગાંધીનગરના હવાલે મુકાયા છે

(9:46 pm IST)