ગુજરાત
News of Thursday, 21st October 2021

દેશમાં 100 કરોડ રસીકરણની સિદ્ધિ બદલ મોઢેરાના સૂર્યમંદિર, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા અને દમણના કિલ્લાને પ્રકાશિત કરાયો

અમદાવાદ : દેશમાં 100 કરોડ રસીકરણની સિદ્ધિ બદલ સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરને પ્રકાશિત કરવામાં આવ્યું છે અને રંગબેરંગી રોશનીથી શણગારાયું છે સૂર્યમંદિર ઉપરાંત અમદાવાદના આસ્ટોડિયા દરવાજાને 100 કરોડ રસીકરણ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્યા છે અને દમણના કિલ્લાને 100 કરોડ રસીકરણ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્યો  છે 

(10:48 pm IST)