News of Saturday, 21st November 2020
રાજ્યના 11 જેટલા નાયબ સેક્શન અધિકારીઓની હંગામી ધોરણે સેક્શન અધિકારીઓ તરીકે બઢતી
વી,કે,જાની ,શ્રીમતી વી,એમ,બીનાપ્રસાદ,શ્રીમતી ડી,ડી,દવે,શ્રીમતી એલ,એમ,જોષી ,એમ,ડી,ઠાકોર,આઈ,વાય,લાલીવાલા ,શ્રીમતી જે,સી,ઠક્કર,વાય,આર,ખલ્યાની ,જે, એસ, પારેખ, ,એન,આર,ચાવડા અને પી,એન,વ્યાસને બઢતી
અમદાવાદ : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 11 જેટલા નાયબ સેક્શન અધિકારીઓની હંગામી ધોરણે સેક્શન અધિકારીઓ તરીકે બઢતીના હુકમો કર્યા છે જેમાં નયાંવ સેક્શન અધિકારી વી,કે,જાની ,શ્રીમતી વી,એમ,બીનાપ્રસાદ,શ્રીમતી ડી,ડી,દવે,શ્રીમતી એલ,એમ,જોષી ,એમ,ડી,ઠાકોર,આઈ,વાય,લાલીવાલા ,શ્રીમતી જે,સી,ઠક્કર,વાય,આર,ખલ્યાની ,જે, એસ, પારેખ, ,એન,આર,ચાવડા અને પી,એન,વ્યાસને ને સેક્શન અધિકારી તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ છે
(7:44 pm IST)