News of Sunday, 22nd November 2020
કરફયુ લંબાવવાની અને લોકડાઉન આવી રહ્યાની ભારે ચર્ચા: જો કે રાજ્ય સરકારો કેન્દ્રની સાથે મંત્રણા કર્યા વિના કોઈ પગલા ભરશે નહીં
અમદાવાદ: કર્ફ્યુ લંબાવવાની ચર્ચા અને ચિંતાના વાતાવરણ વચ્ચે અમદાવાદ કે ગુજરાતના અન્ય શહેરોમાં કર્ફ્યુનો જમવા સહિતની જોગવાઈઓ માટે સરકાર કેન્દ્ર ની ગાઈડલાઈન નો સહારો લેશે એમ જાણવા મળે છે. રાજ્ય સરકારો કેન્દ્ર સાથે વાતચીત કર્યા વિના કન્ટેનમેન્ટ રૂમની બહાર કોઈ જ સ્થાનિક lockdown લાગશે નહીં તેમ જાણવા મળે છે.
(3:47 pm IST)