ગુજરાત
News of Sunday, 23rd January 2022

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કોરોના

ધ્રોલ::રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને કોરોના થયો છે.રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કેઆજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
        છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વૈચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.( સંજય ડાંગર -
 ધ્રોલ)

(11:40 am IST)