ગુજરાત
News of Sunday, 23rd January 2022

મહાનગરોમાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે રાજ્યમાં નવા કેસમાં આંશિક ઘટાડો :નવા 16.617 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 11.636 દર્દીઓ સાજા થયા :વધુ 19 દર્દીઓના મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.249 થયો :કુલ 9.17.469 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 1.16.936 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 6287 કેસ,વડોદરામાં 3655 કેસ ,સુરતમાં 2151 કેસ, રાજકોટમાં 621 કેસ, ગાંધીનગરમાં 601 કેસ, ભાવનગરમાં 428 કેસ,આણંદમાં 291 કેસ,ભરૂચમાં 269 કેસ,મહેસાણામાં 266 કેસ, વલસાડમાં 246 કેસ, પાટણમાં 213 કેસ, જામનગરમાં 180 કેસ, અમરેલી અને કચ્છમાં 175- 175 કેસ, નવસારીમાં 154 કેસ,જૂનાગઢમાં 117 કેસ, બનાસકાંઠામાં 107 કેસ, ખેડામાં 105 કેસ, મોરબીમાં 102 કેસ, સુરેન્દ્રનગરમાં 72 કેસ, દેવભૂમિ દ્વારકામાં 63 કેસ, દાહોદમાં 43 કેસ, સાબરકાંઠામાં 41 કેસ, નર્મદામાં 40 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, છોટાઉદેપુરમાં 36 કેસ, પોરબંદરમાં 33 કેસ, તાપીમાં 31 કેસ, પંચમહાલમાં 30 કેસ, ડાંગમાં 19 કેસ, અરવલ્લીમાં 18 કેસ, બોટાદમાં 12 કેસ , મહીસાગરમાં 9 કેસ નોંધાયા: હાલમાં 1.34.837 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 16.617 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 11.636 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 16.617 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 11.636 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 9.17.469 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 6.સુરત કોર્પોરેશન અને સુરતમાં 2-2 , વલસાડમાં 3, બનાસકાંઠામાં 2,ભાવનગર કોર્પોરેશન, મહેસાણા,નવસારી, અને દાહોદમાં 1-1 દર્દી મળીને કુલ 19 દર્દીઓના મૃત્યુ થયા છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.249 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 86.35 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 1.16.936 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.63.45.327 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1.34.837 એક્ટિવ કેસ છે, જેમાંથી 258 લોકો વેન્ટિલેટર પર અને 1.34.579 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 9.17.469 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી અમદાવાદ કોર્પોરેશનમાં 6.સુરત કોર્પોરેશન અને સુરતમાં 2-2 , વલસાડમાં 3, બનાસકાંઠામાં 2,ભાવનગર કોર્પોરેશન, મહેસાણા,નવસારી, અને દાહોદમાં 1-1 દર્દી મળીને કુલ 19 દર્દીઓના મૃત્યુ થયા છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.249 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 16.617 કેસમાં અમદાવાદમાં 6287 કેસ,વડોદરામાં 3655 કેસ ,સુરતમાં 2151 કેસ, રાજકોટમાં 621 કેસ, ગાંધીનગરમાં 601 કેસ, ભાવનગરમાં 428 કેસ,આણંદમાં 291 કેસ,ભરૂચમાં 269 કેસ, મહેસાણામાં 266 કેસ,વલસાડમાં 246 કેસ, પાટણમાં 213 કેસ, જામનગરમાં 180 કેસ, અમરેલી અને કચ્છમાં 175- 175 કેસ, નવસારીમાં 154 કેસ,જૂનાગઢમાં 117 કેસ, બનાસકાંઠામાં 107 કેસ, ખેડામાં 105 કેસ, મોરબીમાં 102 કેસ, સુરેન્દ્રનગરમાં 72 કેસ, દેવભૂમિ દ્વારકામાં 63 કેસ, દાહોદમાં 43 કેસ, સાબરકાંઠામાં 41 કેસ, નર્મદામાં 40 કેસ, ગીર સોમનાથમાં 38 કેસ, છોટાઉદેપુરમાં 36 કેસ, પોરબંદરમાં 33 કેસ, તાપીમાં 31 કેસ, પંચમહાલમાં 30 કેસ, ડાંગમાં 19 કેસ, અરવલ્લીમાં 18 કેસ, બોટાદમાં 12 કેસ , મહીસાગરમાં 9 કેસ નોંધાયા છે

 

(8:12 pm IST)