News of Sunday, 23rd January 2022
ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે એલીવેટેડ ફ્લાય ઓવરબ્રિજની મંજૂરી
.ABC ચોકડી , મઢુલી , શ્રવણ ચોકડી , શેરપુરા ચાર રસ્તાથી જંબુસર ચોકડીને જોડતો સાડા ત્રણ કિમીનો એલીવેટેડ ફ્લાય ઓવરબ્રિજ રૂ .375 કરોડના ખર્ચે બનશે
ભરૂચમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે એલીવેટેડ ફ્લાય ઓવરબ્રિજની મંજૂરી મળી છે જે ABC ચોકડી , મઢુલી , શ્રવણ ચોકડી , શેરપુરા ચાર રસ્તાથી જંબુસર ચોકડીને જોડતો સાડા ત્રણ કિમીનો એલીવેટેડ ફ્લાય ઓવરબ્રિજ રૂ .375 કરોડના ખર્ચે બનશે
(8:27 pm IST)