News of Sunday, 23rd January 2022
ભરૂચ જિલ્લામાં સતત ઉંચો જતો કોરોના આંક : છેલ્લા ત્રણ દિવસ 400થી વધુ કોરોનાના કેસ નોંધાયા
શનિવારે 448 નવા કોરોના કેસ ,107 સાજા થયા : અંક્લેશ્વરમાં ડબલ સેન્ચ્યુરી સાથે 205 ,ભરૂચ માં 165 અને ઝગડીયામાં 40 નવા કેસ:જિલ્લાનો કુલ કોરોના આંક 3434 થયો
.ભરૂચ જિલ્લામાં સતત ઉંચો કોરોના આંક નોંધાઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસ 400 થી વધુ કોરોના ના કેસ નોંધાયા છે શનિવારે 448 નવા કોરોના કેસ , જયારે 107 સાજા થયા હતા બીજીતરફ .અંક્લેશ્વરમાં ડબલ સેન્ચ્યુરી સાથે 205 ,ભરૂચ માં 165 અને ઝગડીયા માં 40 નવા કેસ નોંધાયા છે, .જિલ્લાનો કુલ કોરોના આંક 3434 થયો છે
(8:31 pm IST)