News of Tuesday, 24th November 2020
રાજ્યના આરોગ્ય વિભાગમાં વર્ગ-3ના 29 જેટલા કચેરી અધિક્ષકને હંગામી ધોરણે બઢતી સાથે બદલીના હુકમો
અમદાવાદ : રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના જાહેર આરોગ્ય પ્રભાગના કમિશ્નર આરોગ્ય હેઠળ આવેલ કચેરીઓ ખાતે કચેરી અધિક્ષક વર્ગ -3માં ફરજ બજાવતા 29 જેટલા અધિકારીઓની તદ્દન હંગામી ધોરણે બઢતીના હુકમો કરાયા છે
(7:08 pm IST)