ગુજરાત
News of Friday, 25th June 2021

ચક્ષુદાન પ્રવૃત્તિને બિરદાવતા જીજ્ઞેશ દાદા

રાધે રાધે ફેઇમ યુવા કથાકાર જીજ્ઞેશ દાદાએ તાજેતરમાં વિવેકાનંદ યુથ કલબ પ્રેરીત ચક્ષુદાન જનજાગૃની પ્રવૃત્તિઓ બદલ શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત સમયે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગદેશા, રામનગર મંદિરના ટ્રસ્ટી ચંદુભાઇ સિધ્ધપુરા વગેરે સાથે જોડાયા હતા.

(3:26 pm IST)