News of Friday, 25th June 2021
ચક્ષુદાન પ્રવૃત્તિને બિરદાવતા જીજ્ઞેશ દાદા
રાધે રાધે ફેઇમ યુવા કથાકાર જીજ્ઞેશ દાદાએ તાજેતરમાં વિવેકાનંદ યુથ કલબ પ્રેરીત ચક્ષુદાન જનજાગૃની પ્રવૃત્તિઓ બદલ શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત સમયે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગદેશા, રામનગર મંદિરના ટ્રસ્ટી ચંદુભાઇ સિધ્ધપુરા વગેરે સાથે જોડાયા હતા.
(3:26 pm IST)