ગુજરાત
News of Saturday, 25th September 2021

' જળઝીલણી મહોત્સવ ' : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરના ઉપક્રમે ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજીના સાનિધ્યમાં 17 સપ્ટેમ્બરના રોજ કરાયેલી ભાવભેર ઉજવણી

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર તથા સમસ્ત નાઘેર સમાજના ઉપક્રમે ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજીના સાનિધ્યમાં 17 સપ્ટેમ્બરના રોજ ' જળઝીલણી મહોત્સવ ' ઉજવાયો હતો.

ભાદરવા સુદ 11 ના રોજ સવારે 9 કલાકે ભાવભેર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.તેવું ગુરુકુળની યાદી જણાવે છે.

(1:41 pm IST)