ગુજરાત
News of Saturday, 27th November 2021

અન્નકૂટ મહા મહોત્સવ


ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ની આજ્ઞાથી અને વિશેષ ઉપસ્થિતિ માં કલ્યાણ પુષ્ટિ હવેલી - વસ્ત્રાપુર ખાતે શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી કલ્યાણરાય પ્રભુ અને શ્રી ગિરિરાજજીના દર્શન નીચે મુજબના સમયે થશે.

તારીખ 28.11.2018 ને રવિવાર કારતક વદ નોમ *અન્નકૂટ મહા મહોત્સવ દર્શન*

મંગળા : સવારે 6.30 થી 7.15 કલાકે ગોવર્ધન પૂજા સવારે : 10.00 કલાકે અન્નકૂટ દર્શન સાંજે 5 થી 8 કલાકે  આ પ્રસંગ આપ ને દર્શન નો લાભ લેવા વિશેષ આમંત્રણ

ઉપરોક્ત વિગત ને આપના દૈનિક માં યોગ્ય સ્થાન આપવા વિનંતી

(5:04 pm IST)