ગુજરાત
News of Saturday, 27th November 2021

કાલે પૂ,ગો,108 દ્વારકેશલાલજી મહારાજની ઉપસ્થિતિમાં કલ્યાણ પૃષ્ટિ હવેલી વસ્ત્રાપુરમાં અન્નકૂટ મહા મહોત્સવ

અમદાવાદ : ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ની આજ્ઞાથી  અને વિશેષ  ઉપસ્થિતિમાં કલ્યાણ પુષ્ટિ હવેલી - વસ્ત્રાપુર,અમદાવાદ ખાતે અન્નકૂટ મહા મહોત્સવ થશે સાથે  શ્રી ગોવર્ધનધરણ પ્રભુ, શ્રી કલ્યાણરાય પ્રભુ અને શ્રી ગિરિરાજજીના દર્શન નીચે મુજબના સમયે થશે.
 તારીખ 28.11.2018 ને રવિવારકારતક  વદ  નોમ
અન્નકૂટ મહા મહોત્સવ દર્શન
મંગળા  : સવારે 6.30 થી 7.15 કલાકે
ગોવર્ધન  પૂજા સવારે   : 10.00 કલાકે
અન્નકૂટ દર્શન સાંજે 5 થી 8 કલાકે

(8:42 pm IST)