ગુજરાત
News of Thursday, 29th July 2021

પૂ.હરિપ્રસાદ સ્વામીના પાર્થિવદેહને શ્રધ્ધાંજલી અર્પતા કુંવરજીભાઇ

આટકોટ : કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ હરિધામ સોખડા ખાતે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતુ કે, સ્વામીજી લોકોના જીવનમાં સંસ્કાર સિંચન અને સંસ્કૃતિની જાળવણી માટે હમેશાં સ્મરણીય રહેશે. (તસ્વીરઃ વિજય વસાણી)

(10:08 am IST)