News of Thursday, 29th July 2021
આજથી સુરતમાં આવેલી વીર નર્મદ દ. ગુજ.યુનિ.ની ઓફલાઇન પરીક્ષા
ગ્રેજ્યુએશન માટે 15 હજાર વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુ. માટે 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સુરત : રાજયમાં કોરોનાના કેસો ઘટતા અનેક યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી છે .જેમાં આજથી સુરતમાં આવેલી વીર નર્મદ દ. ગુજ.યુનિ.ની ઓફલાઇન પરીક્ષા યોજવામાં આવી છે . જેમાં ગ્રેજ્યુ. અને પોસ્ટ ગ્રેજ્યુ.ના અંતિમ સેમે.ની પરિક્ષા લેવામાં આવશે .જેમાં ગ્રેજ્યુએશન માટે 15 હજાર વિદ્યાર્થીઓ આપશે પરિક્ષા આપશે . તેમજ પોસ્ટ ગ્રેજ્યુ. માટે 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . પરીક્ષા કેન્દ્રમાં સરકારની ગાઈડલાઈન નું ચુસ્તપણે અમલ કરવામાં આવશે
(12:36 pm IST)