ગુજરાત
News of Saturday, 29th August 2020

કોરોના જાગૃતિ સાઇકલ રથનું પ્રસ્થાન કરાવતા ધીરજ કાકડિયા

રાજકોટ :  સમગ્ર દેશ કોરોના મહામારીને સામનો કરી  રહ્યો છે ત્યારે લોક જાગૃતિ, લોક સમજ એ અનિવાર્ય બાબત છે અને કોરોના સામે વિજય મેળવવા માટે વર્તમાન સમયમાં એક માત્ર ઉપાય છે લોક જાગૃતિ આ અંગે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો દ્વારા તૈયાર કરાયેલ કોરોના જાગૃતિ સાઇકલ રથને ગુજરાતના અપર મહાનિર્દેશક શ્રી ડો. ધીરજ કાકડિયાએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું તે પ્રસંગની તસ્વીર.

(2:36 pm IST)