News of Friday, 31st December 2021
શ્રી ધરમપુર તીર્થ ખાતે અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મિકા મહોત્સવ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી હાજરી
અમદાવાદ : શ્રી ધરમપુર તીર્થ ખાતે અંજનશલાકા-પ્રતિષ્ઠા અષ્ટહ્મિકા મહોત્સવ પ્રસંગે “કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણક ગુરુમંદિર પ્રતિષ્ઠા” સપ્તમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હાજરી આપી હતી.
(12:37 am IST)