Gujarati News

Gujarati News

અમદાવાદમાં શનિવારે સરદારધામ ફેઝ ટુ નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજન સાથે સાથે સમગ્ર ગુજરાતના તાલુકા મથકે લાઈવ પ્રસારણ સાથે સમાજ પ્રગતિનો કાર્યક્રમ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ મનસુખભાઈ માંડવીયા કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ પ્રદેશ ભાજપ પ્રમુખ વિગેરે મહાનુભાવો સરદાર ધામ ખાતે ઊપસ્થિત રહેશે: ધોરાજીમાં સરદાર ધામ અમદાવાદ ની સૂચનાથી મનીષભાઈ ચાંગેલા માર્ગદર્શન આપશે: ગુજરાતના તમામ તાલુકા મથક ખાતે લાઈવ પ્રસારણ સાથે સમાજ બેઠકની તૈયારીઓ ચાલુ: ધોરાજી લેવા પટેલ સમાજ ખાતે તારીખ 11 ને શનિવારે 9:45 કલાકે લાઇવ સમારોહ જોવાનો કાર્યક્રમ access_time 9:34 pm IST