Gujarati News

Gujarati News

ગુજરાત સરકારે રાત-દિવસ જોયા વિના પ્રજાહિતમાં કામ કર્યુ છે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: કોરોના નિયંત્રણની કામગીરીને ટોચ અગ્રતા : તિજોરીની ચિંતા કર્યા વિના જનહિતમાં સંશાધનો ઉભા કરવાના કામને પ્રાયોરિટી: એપ્રિલના પ્રથમ ૧૦ દિવસમાં જ ૩,૫૦,૦૦૦ જેટલા રેમડેસિવીર ઇન્જેક્શન નાગરિકો માટે ઉપલબ્ધ કરાવાયા: અમદાવાદમાં DRDOના સહયોગથી વધુ ૯૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવા સરકાર પ્રયત્નશીલ: લગ્ન સમારંભોમાં ૫૦ વ્યક્તિઓને પરવાનગી : અંતિમવિધિ- ઉત્તરક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ શકશે નહી:એપ્રિલ-મે મહિના દરમિયાન તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ : ઓફિસોમાં ૫૦ ટકા હાજરીનો નિર્ણય access_time 10:04 pm IST