Gujarati News

Gujarati News

રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં પાંજરાપોળોને ૫૦ લાખના ચેક મેડીકલ વેટરનીટી -દવાઓ માટે વિડીયો કોન્ફરન્સથી અર્પણ કરતા વિજયભાઇ રૂપાણી: જીવદયા રાજ્ય સરકારની પ્રાથમિકતા : ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલુ રાજ્ય : અબોલ પશુજીવો સહિત જીવમાત્રના કલ્યાણની સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ-કરૂણા-પ્રેમ-અનુકંપાનું વાતાવરણ રાખ્યું છેઃ રાજયમાં તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર મળે તે માટે રપ૦ એમ્બ્યુલન્સ-ફરતા પશુ દવાખાના કાર્યરત કર્યા છેઃકોરોનાના કપરાકાળમાં મૂંગા પશુજીવો પ્રત્યે સંવેદના સાથે પાંજરાપોળોને પશુદિઠ રોજના રૂ. રપની સબસિડી સહાય આપી : વિજયભાઇ.. access_time 2:53 pm IST