Gujarati News

Gujarati News

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા ચોવીસ કલાકમાં નવા 1067 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો વધીને 87,846 થયો : વધુ 13 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક 2910 એ પહોચ્યો : રાજ્યમાં કોરોનાના રમખાણ વચ્ચે આજે વધુ 1021 દર્દીઓ સાજા થયા : અત્યાર સુધીમાં કુલ 70,250 લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત પણ યથાવત: આજે પણ સુરતમાં સૌથી વધુ 229 કેસ, અમદાવાદમાં 165 કેસ, વડોદરામાં 120 કેસ, રાજકોટમાં 98 કેસ, જામનગરમાં 86 કેસ, મોરબીમાં 17 કેસ, ભાવનગરમાં 49 કેસ, પંચમહાલમાં 27 કેસ, કચ્છ માં 25 કેસ, મહેસાણામાં 14 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો access_time 8:10 pm IST