Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

17 દિવસ સુધી પોતાના મૃત બાળકને માથા પર રાખી ફરતી વ્હેલ ચર્ચાનો વિષય બની

નવી દિલ્હી:વર્ષ 2018માં પોતાના બાળકના મૃત્યુથી દુઃખી થઇ તેને 17 દિવસ સુધી પોતાના માથા પર રાખીને ફરતી વ્હેલ ફરી એક વાર સોશિયલ મીડિયામાં  હાલમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ ગઈ વખતેની જેમ આજ વખતે ખરાબ ખબર નથી પરંતુ એક સારા સમાચાર છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ વ્હેલ ફરી એકવાર માં બની ગઈ છે હાલમાં જ તેમને બાળકને જન્મ આપ્યો છે આ વ્હેલને લઈને સંશોધન કરનાર નોટ ફોટા પ્રોફિટ સેન્ટર દ્વારા આપવામાં આવેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વૈજ્ઞાનિકોના કહેવા મુજબ જે 35 નામથી જાણીતી આ વ્હેલ તહલેકવાએ શુક્રવારના રોજ બાળકને જન્મ આપ્યો છે.

(6:21 pm IST)