Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પાકિસ્તાનના પેશાવરમાં 3 પોલીસ કર્મીઓની ગોળીમારીને હત્યા કરવામાં આવી

નવી દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં રવિવારના રોજ અલગ અલગ ઘટનાઓમાં આતંકવાદ રોધી વિભાગ સીટીડીના એક અધિકારી સહીત ત્રણ પાકિસ્તાની પોલીસ કર્મીઓની ગોળીમારીને હત્યા કરવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શાહપુર થાના વિસ્તારના દુરાનપુર ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડ્યુટી કરી રહેલ પોતાના બે સાથિયોંની સાથે એક પોલીસકર્મીની હત્યા કરી દેવામાં આવી હતી મૃતક પોલીસકર્મીની ઓળખ સબ ઇન્સ્પેકટર ગુલ રહેમાન અને હવાલદાર ઈમરાનના રૂપમાં થઇ હતી. એક અધિકારીનું કહેવું છે કે આ જાહેર રીતે ઘટના કોઈ નાના એવા વિવાદને લઈને થઇ હોવાનું માલુમ પડી રહ્યં છે.

(5:03 pm IST)