Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

થાઈલેન્ડમાં એક દિવસમાં કોરોનાના કારણોસર 19ના મોત

નવી દિલ્હી:સેંટર ફોર કોવીડ-19 સિચ્યુએશન એડમિનિસ્ટ્રેશને મંગળવારના રોજ જણાવ્યું છે કે થાઈલેન્ડમાં છેલ્લા 24 કલાકમાં 15 કોવીડ સંબંધિત 19 લોકોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે અત્યાર સુધીમાં થનાર સૌથી વધારે મોતનો આંકડો છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષે એપ્રિલમાં ત્રીજી લહેર શરૂ થવા બાદ રાષ્ટ્રીય આંકડો 163પહોંચી ગયો છે જેમાં 69 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તોસીને જણાવ્યું છે કે કુલ 2179 નવા કોવીડ-19ની ઘટના મંગળવારના રોજ દાખલ કરવામાં આવી છે. જેમાં 2174 ઘરેલુ સંક્રમિત તેમજ 5 બહારના કેસ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:32 pm IST)