દેશ-વિદેશ
News of Thursday, 3rd September 2020

પ્રશાંત વિસ્તારમાં વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાની 75મી વર્ષગાંઠ પર ચીનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો

નવી દિલ્હી: ત્રણ સપ્ટેબર પ્રશાંત વિસ્તારમાં બીજા વિશ્વ યુદ્ધ પૂર્ણ થવાની 75મી વર્ષગાંઠના અવસર પર બુધવારના રોજ ચીનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તેમજ રાષ્ટ્રપતિ શી જિનપિંગના નેતૃત્વમાં સરકારી અધિકારીઓએ એક મિનિટનું મૌન રાખ્યું હતું તેમજ સંઘર્ષમાં ભાગ લેનાર સૈનિકો તથા સામાન્ય નાગરિકોને સમર્પતિ સ્મારક હોલમાં પુષ્પાંજલિ પણ અર્પિત કરી હતી.

(6:19 pm IST)