News of Wednesday, 14th April 2021
જિબુતી તટ પર નાવડી પલ્ટી ખાતા 42 લોકોના મૃત્યુ
નવી દિલ્હી: જિબુતી તટ નજીક એક નાવડી પલ્ટી ખાતા એક સાથે 42 લોકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઈગ્રેશને આ વાતની જાણકારી આપી છે તેમાં વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે યમનમાં લગભગ 60 પ્રવાસીઓને લઈને તસ્કર બોટ લઈને જઈ રહી હતી જેમાં ઓછામાં ઓછા 42
(6:05 pm IST)